Ambaji Mandir : હવે ‘રાજા’ નહીં ‘પ્રજા’ પૂજા કરશે!🛕દાંતા રાજવીનો અધિકાર કેમ છીનવાયો?😱
અંબાજી Ambaji Mandir Case શક્તિપીઠ પર હાઈકોર્ટનો મોટો ચુકાદો: શું બદલાશે હવે? જાણો મંદિરનો ઈતિહાસ અને મહત્વ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું આરાસુરી અંબાજી માતાનું મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર નથી, પરંતુ લાખો લોકોની આસ્થાનો જીવંત પુરાવો છે. હાલમાં જ ગુજરાત હાઈકોર્ટે Ambaji Mandir Case આ ઐતિહાસિક મંદિરના સંચાલન અને વિશેષ અધિકારોને લઈને એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો…